Post Image 1

સારથી ચેરિટેબલ ટ્રસ્ટ

✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છો છો ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ પંચગવ્ય દ્વારા આપનું સ્ટાટપ બનાવવું છે ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? શું આપ ગાય ના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ રોજગારી ની શોધમાં છો ? ✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આપનું કેરિયર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ ઓછો રોકાણે પંચગવ્ય નો નવો બીજનેશ શરૂ કરવા માંગો છો ? ✍️શું આપની ઉત્પાદિત પંચગવ્ય પ્રોડક્ટ નું માર્કેટિંગ નથી થતું ? ✍️જો આપનો જવાબ હા હોય તો આપ એક વખત અચૂક અમારી સંસ્થા નો સંપર્ક કરશો ✍️જો આપ પંચગવ્ય ઉત્પાદન પ્રસિક્ષણ ની તાલીમ લેવા ઈચ્છો છો તો તા. 09 & 10 મેં - 2026 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ કેવડીયા કોલોની- નર્મદા , ખાતે આયોજન કરેલ છે વધુ વિગત માટે સંપર્ક કરો . સારથી ચેરિટેબલ ટ્રસ્ટ 🤳 મો. 8401847725,9327747725,8238047725

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Sarathi Charitabal Trust

स्थान

नर्मदा

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें