Post Image 1

સારથી ચેરિટેબલ ટ્રસ્ટ

✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છો છો ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ પંચગવ્ય દ્વારા આપનું સ્ટાટપ બનાવવું છે ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? શું આપ ગાય ના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ રોજગારી ની શોધમાં છો ? ✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આપનું કેરિયર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ ઓછો રોકાણે પંચગવ્ય નો નવો બીજનેશ શરૂ કરવા માંગો છો ? ✍️શું આપની ઉત્પાદિત પંચગવ્ય પ્રોડક્ટ નું માર્કેટિંગ નથી થતું ? ✍️જો આપનો જવાબ હા હોય તો આપ એક વખત અચૂક અમારી સંસ્થા નો સંપર્ક કરશો ✍️જો આપ પંચગવ્ય ઉત્પાદન પ્રસિક્ષણ ની તાલીમ લેવા ઈચ્છો છો તો તા. 09 & 10 મેં - 2026 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ કેવડીયા કોલોની- નર્મદા , ખાતે આયોજન કરેલ છે વધુ વિગત માટે સંપર્ક કરો . સારથી ચેરિટેબલ ટ્રસ્ટ 🤳 મો. 8401847725,9327747725,8238047725

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sarathi Charitabal Trust

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

નર્મદા

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો