Post Image 1

સારથી ચેરિટેબલ ટ્રસ્ટ

✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છો છો ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ પંચગવ્ય દ્વારા આપનું સ્ટાટપ બનાવવું છે ? ✍️શું આપ ગૌ શાળા પાંજરાપોળ ને આત્મનિર્ભર બનાવવા ઈચ્છો છો ? શું આપ ગાય ના ગોબર અને ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ રોજગારી ની શોધમાં છો ? ✍️શું આપ પંચગવ્ય ક્ષેત્રમાં આપનું કેરિયર બનાવવા ઈચ્છો છો ? ✍️શું આપ ઓછો રોકાણે પંચગવ્ય નો નવો બીજનેશ શરૂ કરવા માંગો છો ? ✍️શું આપની ઉત્પાદિત પંચગવ્ય પ્રોડક્ટ નું માર્કેટિંગ નથી થતું ? ✍️જો આપનો જવાબ હા હોય તો આપ એક વખત અચૂક અમારી સંસ્થા નો સંપર્ક કરશો ✍️જો આપ પંચગવ્ય ઉત્પાદન પ્રસિક્ષણ ની તાલીમ લેવા ઈચ્છો છો તો તા. 09 & 10 મેં - 2026 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ કેવડીયા કોલોની- નર્મદા , ખાતે આયોજન કરેલ છે વધુ વિગત માટે સંપર્ક કરો . સારથી ચેરિટેબલ ટ્રસ્ટ 🤳 મો. 8401847725,9327747725,8238047725

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Sarathi Charitabal Trust

स्थान

नर्मदा

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल ऐप इन्स्टॉल करा!
डाउनलोड करा