Post Image 1

કૃષિ મેળો - તારીખ 14, 15 અને 16 માર્ચ 2026

કૃષિ કલ્યાણ એસોસીએટ્સ દ્વારા “થોડી વાત ખેડૂતની” થીમ સાથે કૃષિ મેળો–2026 નું આયોજન તારીખ 14, 15 અને 16 માર્ચ 2026 દરમિયાન આનંદ ભવન, APMC, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળો ખેડૂતો, કૃષિ ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રી-બિઝનેસ વચ્ચે સંવાદ, સહકાર અને નવીનતાનું મજબૂત મંચ પૂરું પાડવાનો પ્રયત્ન છે. આધુનિક ખેતી, નવી ટેકનોલોજી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને નવા કૃષિ ઉત્પાદનોને એક જ છત નીચે લાવવાનું આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્ટોલ બુક કરવા માટે સંપર્ક કરો: 7567133378 9313260050 [email protected]

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Krushi Kalyan Associates

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

સુરેન્દ્રનગર

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો