કૃષિ કલ્યાણ એસોસીએટ્સ દ્વારા “થોડી વાત ખેડૂતની” થીમ સાથે કૃષિ મેળો–2026 નું આયોજન તારીખ 14, 15 અને 16 માર્ચ 2026 દરમિયાન આનંદ ભવન, APMC, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળો ખેડૂતો, કૃષિ ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રી-બિઝનેસ વચ્ચે સંવાદ, સહકાર અને નવીનતાનું મજબૂત મંચ પૂરું પાડવાનો પ્રયત્ન છે. આધુનિક ખેતી, નવી ટેકનોલોજી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને નવા કૃષિ ઉત્પાદનોને એક જ છત નીચે લાવવાનું આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્ટોલ બુક કરવા માટે સંપર્ક કરો: 7567133378 9313260050 [email protected]
₹0
Bhautik Teraiya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Dakshit Parmar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Bhuva Makanbhai
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Meraman Odedra
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Lakhaman Bhutiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Divyesh Ahir
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર