Post Image 1

કૃષિ મેળો - તારીખ 14, 15 અને 16 માર્ચ 2026

કૃષિ કલ્યાણ એસોસીએટ્સ દ્વારા “થોડી વાત ખેડૂતની” થીમ સાથે કૃષિ મેળો–2026 નું આયોજન તારીખ 14, 15 અને 16 માર્ચ 2026 દરમિયાન આનંદ ભવન, APMC, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળો ખેડૂતો, કૃષિ ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રી-બિઝનેસ વચ્ચે સંવાદ, સહકાર અને નવીનતાનું મજબૂત મંચ પૂરું પાડવાનો પ્રયત્ન છે. આધુનિક ખેતી, નવી ટેકનોલોજી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને નવા કૃષિ ઉત્પાદનોને એક જ છત નીચે લાવવાનું આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્ટોલ બુક કરવા માટે સંપર્ક કરો: 7567133378 9313260050 [email protected]

₹0

Contact Details

Contact Person

Krushi Kalyan Associates

Mobile Number

Login to view

Location

Surendranagar

Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download