Post Image 1

કૃષિ મેળો - તારીખ 14, 15 અને 16 માર્ચ 2026

કૃષિ કલ્યાણ એસોસીએટ્સ દ્વારા “થોડી વાત ખેડૂતની” થીમ સાથે કૃષિ મેળો–2026 નું આયોજન તારીખ 14, 15 અને 16 માર્ચ 2026 દરમિયાન આનંદ ભવન, APMC, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળો ખેડૂતો, કૃષિ ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રી-બિઝનેસ વચ્ચે સંવાદ, સહકાર અને નવીનતાનું મજબૂત મંચ પૂરું પાડવાનો પ્રયત્ન છે. આધુનિક ખેતી, નવી ટેકનોલોજી, ટકાઉ કૃષિ પદ્ધતિઓ અને નવા કૃષિ ઉત્પાદનોને એક જ છત નીચે લાવવાનું આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. સ્ટોલ બુક કરવા માટે સંપર્ક કરો: 7567133378 9313260050 [email protected]

₹0

संपर्क तपशील

संपर्क व्यक्ती

Krushi Kalyan Associates

स्थान

सुरेन्द्रनगर, सुरेंद्रनगर

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा