Post Image 1
Post Image 2

નારિયેળી નું પાયાનું ખાતર (સાર્થક)

નારિયેળી માટે નું પાયાનું દાણાદાર ખાતર છે આ ખાતર ની અસર છ પોષકતત્ત્વો નો સમાવેશ થાય છે જેમ કે કેલ્સિયમ - જે ત્રોપા ખરતાં અટકાવે છે અને તાલાને નીચે ઢડતા અટકાવે છે. સલ્ફર - ટ્રોપા ની સાઇઝ વધારી છે ને દાગા પડતા અટકાવે છે અને ફાલ વધારે છે મેગ્નેશિયમ - મૂળ માં ભેજ નું પ્રમાણ જળવાઈ છે અને મૂળ નો વિકાસ કરે છે. પોટાશ - ફાલ ને ઝડપથી બાધવા માટે તથા ગ્રોથ વધારવા જરૂરી છે. ખાતર જૂનાગઢ વેરાવળ માં હોમ ડિલિવરી કરી અપસુ

₹850

Contact Details

Contact Person

Ajay Gohel

Mobile Number

Login to view

Location

Karmadi, Mangrol, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download