Post Image 1
Post Image 2

નારિયેળી નું પાયાનું ખાતર (સાર્થક)

નારિયેળી માટે નું પાયાનું દાણાદાર ખાતર છે આ ખાતર ની અસર છ પોષકતત્ત્વો નો સમાવેશ થાય છે જેમ કે કેલ્સિયમ - જે ત્રોપા ખરતાં અટકાવે છે અને તાલાને નીચે ઢડતા અટકાવે છે. સલ્ફર - ટ્રોપા ની સાઇઝ વધારી છે ને દાગા પડતા અટકાવે છે અને ફાલ વધારે છે મેગ્નેશિયમ - મૂળ માં ભેજ નું પ્રમાણ જળવાઈ છે અને મૂળ નો વિકાસ કરે છે. પોટાશ - ફાલ ને ઝડપથી બાધવા માટે તથા ગ્રોથ વધારવા જરૂરી છે. ખાતર જૂનાગઢ વેરાવળ માં હોમ ડિલિવરી કરી અપસુ

₹850

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Ajay Gohel

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કરમદી, માંગરોળ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો