નારિયેળી માટે નું પાયાનું દાણાદાર ખાતર છે આ ખાતર ની અસર છ પોષકતત્ત્વો નો સમાવેશ થાય છે જેમ કે કેલ્સિયમ - જે ત્રોપા ખરતાં અટકાવે છે અને તાલાને નીચે ઢડતા અટકાવે છે. સલ્ફર - ટ્રોપા ની સાઇઝ વધારી છે ને દાગા પડતા અટકાવે છે અને ફાલ વધારે છે મેગ્નેશિયમ - મૂળ માં ભેજ નું પ્રમાણ જળવાઈ છે અને મૂળ નો વિકાસ કરે છે. પોટાશ - ફાલ ને ઝડપથી બાધવા માટે તથા ગ્રોથ વધારવા જરૂરી છે. ખાતર જૂનાગઢ વેરાવળ માં હોમ ડિલિવરી કરી અપસુ
₹850
Devanand Piparotar
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
સનાતન ડ્રિપ ઇરીગેશન
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Saileshbhai Jam
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Siraj Ravkrda
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Kana Odedara
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Mudassi Bam
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર