યોગીરાજ ની ઓરણી વેચવાની છે
યોગીરાજ ની બળદ ની ઑરની વેચવાની છે
માંડવી , સોયાબીન , ખાતર બધુજ એક જ ચકર માં ચાલે
માંડવી , સોયાબીન , ખાતર ગમે એ વાવવું હોય તો ચકર બદલવા ના પડે
ગરેડો આગળ આવે
ઓછી વાપરેલી છે
શિંગડા વાળું ટ્રેક્ટર લીધું એટલે વેચવાની છે
ઓરની માં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Dharmesh Ahir