Post Image 1

ધનજીવામૃત ઓર્ગેનિક ખાતર

ધનજીવામૃત ગૌશાળા માં તૈયાર કરવામાં આવેલા ઓર્ગેનિક ખાતર સામાન્ય રીતે, કોઈપણ પાકને પ્રાથમિક અને ગૌણ એમ કુલ 108 પોષક તત્વોની જરૂર હોય છે. જે દરેક પાકને જમીનમાંથી મળે છે. ઘનજીવનામૃત પાકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે, ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જમીનની ઉપલી સપાટી પર પહોંચે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જમીનને ઢીલી અને નરમ બનાવે છે, જેના કારણે પાકના મૂળનો સારી રીતે વિકાસ થાય છે અને છોડનો વિકાસ થાય છે.

₹350

संपर्क तपशील

संपर्क व्यक्ती

Amit Mavdiya

स्थान

पोरबंदर

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा