ધનજીવામૃત ગૌશાળા માં તૈયાર કરવામાં આવેલા ઓર્ગેનિક ખાતર સામાન્ય રીતે, કોઈપણ પાકને પ્રાથમિક અને ગૌણ એમ કુલ 108 પોષક તત્વોની જરૂર હોય છે. જે દરેક પાકને જમીનમાંથી મળે છે. ઘનજીવનામૃત પાકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે, ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જમીનની ઉપલી સપાટી પર પહોંચે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જમીનને ઢીલી અને નરમ બનાવે છે, જેના કારણે પાકના મૂળનો સારી રીતે વિકાસ થાય છે અને છોડનો વિકાસ થાય છે.
₹350
Istiyak Panja
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
નારણ ભાઈ મેર
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Hameerbha Sumaniya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Bharat Ahir
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ram Rabari
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Sandip Galchar
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર