Post Image 1

ધનજીવામૃત ઓર્ગેનિક ખાતર

ધનજીવામૃત ગૌશાળા માં તૈયાર કરવામાં આવેલા ઓર્ગેનિક ખાતર સામાન્ય રીતે, કોઈપણ પાકને પ્રાથમિક અને ગૌણ એમ કુલ 108 પોષક તત્વોની જરૂર હોય છે. જે દરેક પાકને જમીનમાંથી મળે છે. ઘનજીવનામૃત પાકને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે, ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જમીનની ઉપલી સપાટી પર પહોંચે છે અને પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જમીનને ઢીલી અને નરમ બનાવે છે, જેના કારણે પાકના મૂળનો સારી રીતે વિકાસ થાય છે અને છોડનો વિકાસ થાય છે.

₹350

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Amit Mavdiya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો