બી-વામ (દાણાદાર) એક અત્યાધુનિક માયકોરાઇઝલ બાયો-ફર્ટીલાઈઝર છે. જેમાં રહેલું માયકોરાઇઝા મૂળ સાથે સંલગ્ન થઈ તંતુ મુળનો વિકાસ કરે છે. જેથી છોડ જમીનમાં દૂર રહેલા તત્વોને સહેલાઇથી લઈ શકે છે. તે સાથે બી-વામ બેક્ટેરિયાના અર્કમાથી મળતા *સેકન્ડરી મેટાબોલાઇટ્સ થી* પણ ભરપૂર છે, જે *જમીનજન્ય ફુગ સામે રક્ષણ* આપવામાં મદદ કરે છે. બી-વામને પાયામાં નાખવાથી થતાં ફાયદા: શરૂઆતથી જ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે તંતુમૂળનો વિકાસ કરે છે જમીનજન્ય ફુગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તણાવ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે ડોઝ: ૪ થી ૮ કિલો/એકર વધુ જાણકારી માટે 7211152520 / 7211152521 ઉપર સંપર્ક કરો. ફેસબુક પેજ સાથે જોડાવા માટે https://www.facebook.com/nanobeebio
₹599
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Ranjitsinh Dhirubhai Sindhav
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Ravi Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Ajit Karavadra
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Chavda Dixit
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Jaydipsinh Sisodiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Yogesh Vora
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર