જે-૨૦ મગફળી વેચાણ માટે
મગફળી ના ઉત્પાદન માટે ઉત્તમ બીયારણ છે,,,, જે -૨૦,, અંદાજે ( ૬-૭ ) ખાનંડિ , પરંતુ જરૂરિયાત પ્રમાણે પણ મળી રહેશે, ઘર ધરાઉ કોઈ પણ પ્રકારનો બગાળ નથી તેનિ જવાબદારી ,આખી મગફળી છે ફોલેલૂ બીયારણ નથી તેનિ ખાસ નોંધ લેવી,,
...વધુ વાંચો
Suresh Chudasama