જુવારની નીરણ વેચવાની છે
જુવારની નીરણ વેચવાની છે,પાનસુર વારી,ચોથ,તદન જીણી અને મોટા પુરા વાળી નીરણ છે,એક પુરાનો ભાવ રૂ.૧૫(પંદર) રાખેલ છે જે રૂબરૂ મુલાકાત થી અને પુરા લેવાની સંખ્યા પરથી પુરાના ભાવ મા ફેરફાર થશે, ઓર્ડર વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે.મો.૯૭૨૫૮૯૪૭૭૨/9725894772.
...વધુ વાંચો
Sanjay Karavadra