જય ગૌ માતા ખેડૂત મિત્રો🙏🙏 *વહેલા તે પહેલા.....* શ્રી નંદબાવા ગૌશાળા દ્વારા ગાયના છાણ અને ગૌમુત્રમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. • આ ખાતર સંપૂર્ણ ગાયના ગૌમૂત્ર અને છાણ પર આધારિત છે • આ ખાતર ની અંદર *જીવમૃતનું કોટિંગ* કરવામાં આવે છે જેથી પોષક તત્વોની સંખ્યાની સાથે સાથે સૂક્ષ્મ જીવો ની સંખ્યા પણ વધી જાય છે • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચકાસણી કરાયેલ ખાતર છે
₹400
Satish Kidiya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Raju Modhvadiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Aryaman Gir Gaushala
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Dushyant Bhalani
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
કેતન ગોજીયા
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
શૈલેષ ચાવડા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર