Jalan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરયા પછી ૩ વર્ષ સુધી વાઢ આવે છે પશુઓ ને ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે જો વધારો હોય તો સુકવણી પણ કરી શકાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં કોય પણ જગ્યાએ કુરીયર દ્વારા બીયારણ મોકલી આપીસુ