ઓર્ગેનિક દાણાદાર ખાતર
● શું તમે પણ ઓર્ગેનિક ખેતી તરફ જવા ઈચ્છો છો? 🌱
● તો હરેકૃષ્ણ ફાર્મટેક લઈને આવ્યું છે તમારા માટે ઓર્ગેનિક પાવર ગ્રોથ દાણાદાર ખાતર..
● આ દાણાદાર ખાતર જ ખેતીમાં સુધારો લાવે છે અને પાકની ગુણવત્તાને વધારે સમાવે છે.
● ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ,
પોટાશ અને કેલ્શિયમ થી ભરપૂર....
● તો આજે જ નેચર ગ્રોથ દાણાદાર સાથે પ્રકૃતિની શક્તિને અનલોક કરો! 🌿
● શ્રેષ્ઠ દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દિવેલની ખોળ, લીંબોડીનો ખોળ, તંબાકુ દળ, પ્રેસમેડ(શેરડીનો વેસ્ટ), રાખ, માંથી નિર્મિત અમારા પાવર ગ્રોથ દાણાદાર સાથે કુદરતી રીતે તમારા છોડના વિકાસને વેગ આપો.🌱🌿
● મુખ્ય ફાયદાઓ:
● ખાતરમાં જૈવિક બેક્ટેરિયા હોવાને કારણે જમીનમાં, પર્યાવરણમાં તથા સ્વાસ્થ્યમાં 100% સુધાર આવે છે.
● નિંદામણનો ખર્ચ ઘટે છે અને વાવણી કાર્ય પછી પાક લઈએ ત્યાં સુધી ઓછામાં ઓછી એક થી બે પિયતની બચત કરે છે
● ઓર્ગેનિક અનાજ અને શાકભાજી ખાવાથી માનવજાતિને ભયંકર અને અસંખ્ય બીમારીઓથી બચાવી શકાય છે.
● જમીનના રોગો જેવા કે મૂળમાં થતી કૃમિની ગાંઠ, સુકારો તથા ફૂગ જન્ય રોગો સામે રક્ષણ મળે છે.
● સંપર્ક કરો:
સ્થળ: પ્લોટ નં. 32, સોમનાથ પાર્ક, માર્કેટિંગ યાર્ડ, પાસે, રાજકોટ-ભાવનગર હાઇવે, તા. બાબરા, જી. અમરેલી-395121.
સંપર્ક નંબર: 9099983462/63
● આ ઓર્ગનીક નેચર ગ્રોથ દાણાદાર સાથે આપણી ફસલો અને સ્વસ્થ્ય માટે એક નવી દિશા તરફ આગળ વધો! 🍀
.
.
.
.
.
#harekrushnafarmtech #powergrowth #organicfarming #agriculture #organicproducts #organicvegetables#naturalgardening #HealthyHarvest
...વધુ વાંચો
Harekrushna Farmtech