आयुर्वेदिक प्रॉडक्ट
વિશિષ્ટતા :
- હર્બલ અને આયુર્વેદિક ફોર્મ્યુલાથી તૈયાર કરેલ મિકણ પશુઓના વિયા ા આપવાનો ખોરાક. અસાઢીયો, સૂવા, અજમો, કાળી જીરી, મેથી, સુંઠ વગેર વસ્તુઓનો ડોક્ટરની સલાહ મુજબ જરૂરી માત્રામાં મિક્ષ કરીને બનાવેલું છે.
ફાયદા ; |
- વિચાણ બાદ તરત આપવાથી પશુઓની મેલી પાડવામાં મદદરૂપ થાય છે. - પશુઓનો ગર્ભાશય સાફ કરવામાં મદદરૂપ થાય છે.
- વિચાણ બાદ જલ્દી દૂધ પર ચઢાવે છે.
- રોગ પ્રતિકારક શકિ્ત વધારે છે.
- પાચન કિ્રયા સુધારે છે તથા ગેસની તકલીફથી દુર રાખે છે. - પશુઓનાં શરીરમાં ઝીણો તાવ અને વાની તકલીફથી દૂર રાખે છે સાથે પાનો આપવામાં મદદ કરે છે.
shidhnath tredrs keshod.
mo.9081155141
...વધુ વાંચો
Paresh Ram