Sanjay Karavadra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જુવારની નીરણ વેચવાની છે,પાનસુર વારી,ચોથ,તદન જીણી અને મોટા પુરા વાળી નીરણ છે,એક પુરાનો ભાવ રૂ.૧૫(પંદર) રાખેલ છે જે રૂબરૂ મુલાકાત થી અને પુરા લેવાની સંખ્યા પરથી પુરાના ભાવ મા ફેરફાર થશે, ઓર્ડર વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે.મો.૯૭૨૫૮૯૪૭૭૨/9725894772.