રિહાઇડ્રેટ પાવડર
-ઘોડાની પાણી પીવાની ક્ષમતા વધારવા માટે
-ઘોડાની તરસ નિયમિત કરવા માટે
-ઘોડાનો થાક અને આળસ દૂર કરવા માટે
-અશ્વ રેસ અને અશ્વ રમતમાં ઘોડાનો સ્ટેમિના વધારવા માટે
-ગરમીનો તણાવ દૂર કરવા માટે
-ડિહાઈડેૃશન, ઝાડામાં ઈલેકટૃોલાઈટ અને પાણીની ઉણપને પૂરી પાડવા માટે
પેકિંગ: ૧ કિલો
માત્રા: ૬૦-૯૦ ગૃામ પાણીમાં
...વધુ વાંચો
Ankit Patel