Post Image 1
Post Image 2
Post Image 3

આંચળ ની બીમારી મટાડવા આયુર્વેદિક

ગાય ભેંસમાં થતી આંચળની બીમારી (મસ્ટાઈટીસ, ફાઈબ્રોસીસ) જેમકે... દુધ પાતળુ આવે, દુધમાં ફોદા આવે, દુધ ગુલાબી- લાલ આવે, આઉ-બાવલામાં ગાંઠ, સોજા કે કડક ભાગ હોય આંચળ બંધ-બ્લોક હોય.. જણાવેલ તમામ તકલીફના નિવારણ માટે આયુર્વેદિક પાઉડર કુરીયર અથવા પોસ્ટ દ્વારા મંગાવવા માટે સંપર્ક કરો. નીરવ ડી લાલાણી : 8780251463 / 8866299551

₹1130

संपर्क तपशील

संपर्क व्यक्ती

આસ્થા એનિમલ કેર નિરવ લાલાણી

स्थान

नडियाद, खेडा

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा