Post Image 1
Post Image 2
Post Image 3

નોલવેલ કંદ વેચવાના છે ( બીજ)

આ કંદ ખાસ કરીને ઔષધીય જડીબુટી છે. વેલા પર પાંદડા પાસે આવતું હવા માં લટકતું કંદ આકારનું વિશિષ્ટ રુદ્રાક્ષ ના ખુલ્લા પર જેવું ફળ છે છતાં તમામ ગુણધર્મો કંદ ના ધરાવે છે . હવામાં લટકતા હોવા છતાં તે પાકતું કે પોચું પડતું નથી પરિપક્વ થયા પછી નીચે ખરી જાય છે. આ કંદ ફ્રીઝ માં રાખ્યા વગર આખું વર્ષ એવું ને એવું રહે છે. તે બિલકુલ સુકાતું કે બગડતું નથી. રંગ રૂપ કે આકાર પર વાતાવરણ કે સમય નો પ્રભાવ પડતો નથી માત્ર જૂન અને જુલાઈ મહિનામાં જ વાવી શકાય છે વરસાદના પાણી અને ઋતુને આધીન રહી છોડ કે વેલાનો વિકાસ થાય છે સામાન્ય રીતે આ બીજ વાવ્યા પછી પ્રથમ વર્ષે 2 કિલો થી લઇ 10 કિલો નું ઉત્પાદન આપે છે બીજા વર્ષથી 10 કિલો થી લઇ 50 કિલો સુધીનું ઉત્પાદન આપે છે અને ત્રીજા વર્ષ બાદ 50 કિલો થી વધારે પણ ઉત્પાદન મળે છે ઘર આંગણે તુલસી ક્યારામાં તથા ખેતરે ઝાડની આજુબાજુમાં નદી કે તળાવ આજુબાજુમાં પડતર જમીનમાં પણ વાવી શકાય છે વાઈડમાં વાવી શકાય છે જેટલા પાન એટલા ફળ આવે છે ફળનો વજન ૧ગ્રામ થી લઇ ૧૦૦ ગ્રામ સુધી નો હોય છે બહુ વિધ ઉપયોગી છે. ખાસ કરી ડાયાબિટીસ. કેન્સર. ચામડીના ના રોગો. સાપ વીંછી ના ઝેર નિવારણ માં ગ્રંથી ના અસંતુલિત તા માં સારો એવો ઉપયોગ થાય છે . તેને દવા છાંટવા કે રાસાયણિક ખાતર આપવું પડતું નથી.. આ કંદ ને વારાહી કંદ બ્લુફેરા. ડેસ્કોરિયા સુર્ણકંદ. કોડા તરીકે એર પોટેટો થી પણ ઓળખાય સે તેમાં ડ્યોસ્જેનિન નામનું તત્વ સમાયેલું હોવાથી પ્રાકૃતિક સ્ટીરોઈડ નું કામ કરે છે. બિયારણ માટે સંપર્ક નંબર નોધી લેવો ૯૬૨૪૯૨૬૪૪૧ કિંમત સામાન્ય રીતે કુરિયર ચાર્જ સહિત 100રૂપિયા રાખવામાં આવી છે જે કેન્સર પીડિતો ની સેવામાં વાપરવાની થાય સે આ કંદ જ આખું વાવવાનું હોય છે એક વખત વાવવાથી આજીવન ઉત્પાદન આપે છે. માત્ર જૂન જુલાઈ માં વાવવામાં આવે છે તેના પાન ના રસ નો પણ ઉપયોગ થાય છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો

₹100

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Amit Janabhai Shyara

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભેંકરા, સાવરકુંડલા, અમરેલી

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો