વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરીયા પછી ૩ વર્ષ સુધી વાઢ આવે છે પશુઓ ને ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે જો વધારો હોય તો સુકવણી પણ કરી શકાય છે એક વીઘામાં બે કીલો બીયારણ જોયે વાવેતર મા કોય પણ જગ્યાએ બી કુરીયર દ્વારા મોકલી આપીસુ
...વધુ વાંચો
Jalan Ravaliya