• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મગફળીની માવજત મ...
મગફળીની માવજત મ...
  • Nanobee Bioinnovations Pvt Ltd

  • May 31 '24 09:48 AM

મગફળીની માવજત માટે બી-વામ

  • Nanobee Bioinnovations Pvt Ltd ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બી-વામ (દાણાદાર) એક અત્યાધુનિક માયકોરાઇઝલ બાયો-ફર્ટીલાઈઝર છે. જેમાં રહેલું માયકોરાઇઝા મૂળ સાથે સંલગ્ન થઈ તંતુમુળનો વિકાસ કરે છે. જેથી છોડ જમીનમાં દૂર રહેલા તત્વોને સહેલાઇથી લઈ શકે છે. તે સાથે બી-વામ બેક્ટેરિયાના અર્કમાથી મળતા *સેકન્ડરી મેટાબોલાઇટ્સથી* પણ ભરપૂર છે, જે *જમીનજન્ય ફુગ સામે રક્ષણ* આપવામાં મદદ કરે છે. બી-વામને પાયામાં નાખવાથી થતાં ફાયદા: શરૂઆતથી જ છોડને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે તંતુમૂળનો વિકાસ કરે છે જમીનજન્ય ફુગ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે તણાવ પ્રતિકાર શક્તિમાં વધારો કરે છે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે ડોઝ: ૪ થી ૮ કિલો/એકર વધુ જાણકારી માટે 7211152520 / 7211152521 ઉપર સંપર્ક કરો. ફેસબુક પેજ સાથે જોડાવા માટે https://www.facebook.com/nanobeebio


₹ 950

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.