• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
લિકવીપ્લીમ (ઓર્...
લિકવીપ્લીમ (ઓર્...
લિકવીપ્લીમ (ઓર્...
લિકવીપ્લીમ (ઓર્...
  • Gauravbhai Khasiya

  • Nov 09 '24 08:45 PM

લિકવીપ્લીમ (ઓર્ગેનિક પ્રવાહી ખાતર)

  • Gauravbhai Khasiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱 (Liquid Organic Manure) (ઓર્ગેનિક પ્રવાહી ખાતર) ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿 લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે . 🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ : 🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે. 🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે. 🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે. 🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે. 🍀🌿મહત્વના મુદ્દાઓ : 🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે. 🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો. 🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો. 🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત: 🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી) 🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર. 🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ. 🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે. 🌳🌴🌳🌴🌳🌴🌳🌴 ⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕ 📲 નારણભાઈ જે. ખસિયા +91 9909133490 📲 ભોપાભાઈ જે. ખસિયા +91 9687226939 📲 ગૌરવભાઈ એન. ખસિયા +91 6359147244 🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱 જય ગૌમાતા 🙏🏻🌿


₹ 400

સ્થળ : સોંસીયા,તળાજા,ભાવનગર

Growon, GROWON
ગ્રો ઓન માત્ર૭૨ કલાકમાં જ છોડને વૃધ્ધિ, કુણપ તથા ટુંકી ગાંઠે ફૂટ આપે છે. ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન” દવાના છંટકાવથી પાક ઉપર નીચે મુજબના ફાયદાઓ થાય છે. (૧) “ગ્રો ઓન" દવાના છંટકાવથી છોડનો ઝડપથી વિકાસ થાય છે. (૨) “ગ્રો ઓન' દવાના છંટકાવથી ફૂલ ભમરી ખૂબજ વધારે બેસે છે. કૂલ ભમરી વધવાથી ફળની સંખ્યામાં વધારો થાય છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. (૩) કૂલ અને ફળને ખરતા અટકાવે છે. છોડની ડાળીઓ મજબૂત કરે છે. (૪) “ગ્રો ઓન" દવાના છંટકાવથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થાય છે. જેથી આપણે આપેલ પાયાના ખાતરનું શોષણ છોડ તાત્કાલીક કરે છે. (૫) "ગ્રો ઓન' દવાના છંટકાવથી છોડનો વિકાષ સપ્રમાણ થાય છે અને છોડ એકદમ ટુંકી ધડીએ, ટુંકી ગાંઠે ફૂટ કરે છે. (૬) “ગ્રો ઓન' દવાના છંટકાવથી મૂળ તથા તંતુ મૂળમાં વધારો થાય છે. મૂળ ઉડે સુધી ફેલાય છે. જેથી છોડની પાણી અને ખોરાક ખેંચવાની શક્તિમાં વધારો થાય છે. ( ૭ ) “ગ્રો ઓન' દવાના છંટકાવથી પાકની પીળાશ દુર થાય છે અને પાક લીલોછમ થઈ જાય છે. કુણપ પણ ખૂબજ સારી નિકળે છે. વધુ જાણકારી માટે : પેસિફિક ક્રોપ સાયન્સ, મો. +91 98255 97797 https://youtu.be/y6yVddLW0Rg વિગત માટે વિડીયો ખાસ જુવો વધુ જાણકારી અને ડીલરશીપ માટે ફોન કરશો
...વધુ વાંચો
Pacific Crop Science Ashvin Padaliya Verified User
માધવન ફર્ટિલાઇઝર
માધવન એમીનો પ્લસ ➡️ છોડની ગર્ભધાન પ્રક્રિયાને સુધારી હરિતદ્રવ્ય સંશ્લેષણ કરે ➡️ છોડનું જીવાતોથી રક્ષણ કરે, રોગ અને ટ્રેસનું નિવારણ કરે ➡️ ફળને પકવવાનું તેમજ સુંદર રંગ અને આકાર આપવામાં મહત્વનો ભાગ ભજવે ➡️ છોડની અંદર ટ્રાન્સપોર્ટરનું કામ કરે જે પોષક તત્વોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં મદદરૂપ થાય --------------------- માધવન સિવીડ પ્લસ ➡️ સામુદ્રિક વનસ્પતી હોવાથી સંપૂર્ણ ઓર્ગેનિક મેટર છે ➡️ વાદળછાંયા વાતાવરણમાં પણ પાકની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત રાખે છે. ➡️ છોડનો વિકાસ વ્યવસ્થિત થતા ઉત્પાદનમાં અને ક્વોલીટીમાં ફાયદો થાય છે. --------------------- માધવન મિક્સમાઈક્રોન્યુટ્રીયન્સ ➡️ ઝીંક, સલ્ફર, ફેરસ, કોપર, મેગેનીઝ, બોરોન, મેગ્નેશીયમ જેવા તત્વોનો સમુહ છે. ➡️ ગુણવત્તા યુક્ત પાક અને વધુ ઉત્પાદન ➡️ પાકને ચમકદાર અને વજનદાર બનાવે છે ➡️ પાકનાં ફળ - ફૂલનાં ખરવાનો પ્રશ્ન હલ કરે છે. ➡️ પાકને સુકાતો અટકાવે છે અને ફલાવરીંગમાં વધારો કરે છે ➡️ ડોઝ : વીઘે – ૫ કિલો / એકરે ૧૦ થી ૧૫ કિલો | લીક્વીડ : લીટરે ૩ થી ૪ ML એટલે કે પંપે ૪૦ થી ૫૦ ML. --------------------- માધવન માઈકોરાજાવામ ➡️ જમીનને ભરભરી બનાવવાનું કાર્ય કરે છે. ➡️ પોષક તત્વોની લભ્યતામાં વધારો ➡️ તંતુમૂળનો સંપૂર્ણ વિકાસ ➡️ જૈવીક અને અજૈવિક તણાવથી રક્ષણ ➡️ જમીનજન્ય રોગ સામે રક્ષણ ➡️ ડોઝ : એકરે ૧૦૦ ગ્રામ ➡️ કોઇપણ કેમિકલ ખાતર જોડે મિક્સ કરી શકાય છે. --------------------- માધવન મિક્સમાઈક્રોન્યુટ્રીયન્સ
...વધુ વાંચો
Nilesh Bhut Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.