વાઢવાળી જુવાર નુ બીયારણ વેચવાનું
વાઢવાળી જુવાર નુ બીયારણ વેચવાનું છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પશુઓ ને ખાવા મા મીઠી દુધમાં વધારો થાય છે વધારો થાય તો સુકવણી પણ કરી શકાય છે એક વીઘામાં બે કીલો બીયારણ જોયે વાવેતર કરવામાં કોય પણ જગ્યાએ બીયારણ કુરીયર દ્વારા મોકલી આપીસુ સુ
...વધુ વાંચો
Jalan Ravaliya