• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
અમરેલી બ્રાહ્મણ...
અમરેલી બ્રાહ્મણ...
  • હિરેનભાઈ ચાવડા

  • Jul 04 '25 12:07 PM

અમરેલી બ્રાહ્મણ સોસાયટી માં પોણો વસો જગ્યા વાળું મકાન વેચવાનું છે.

  • હિરેનભાઈ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

1BHK આગળ મોટું ફળિયું કોર્નર નું મકાન વેચવાનું છે. કલર પ્લાસ્ટિક પેન્ટ કરાવ્યો છે. બાંધકામ A1 કન્ડિશન છે. ગેસ લાઇન છે. તાત્કાલિક જરૂરિયાત હોવાથી વેચવાનું છે.


₹ 230000

સ્થળ : અમરેલી

આપવાનું છે
સોમનાથ દ્વારકા હાઈવે પર આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી માધવરાયજી મંદીર કે જ્યાં કરોડોના ખર્ચે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે સુંદર સમુદ્ર બીચ વનરાઈ અને કુદરતી વાતાવરણમાં ટુરીસટો થી ભરપુર એરીયામા રોકાણ કરવા માટે ઉજ્જવળ તક જેમાં હાઈવે ટચ (કોર્નર ની દુકાન. ૧૦૦ બાય ૩૦ ની ફ્લોર અગાશી રેસ્ટોરન્ટ હોટેલ. ગેસ્ટ હાઉસ બની શકે તેવું લોકેશન ) હાઇવે ટચ ફ્લેટો. પ્લોટ ૧૦૦૦ વાર કોમર્શિયલ ટાઈટલ કલીયર તેમજ મુળ માધવપુર/ માધવપુર વચ્ચે જુની શરતની ૨૩ ગુઠા જમીન ફાર્મ હાઉસ રિસોર્ટ હોટલો બની શકે તેવાં મોકાની રોકાણ માટે પણ ઉજ્જવળ તક દરેક પ્રોપર્ટી ની કીંમત અલગ અલગ રહેશે જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.