🌱મચ્છી નું ખાતર🌱
🌿ખેડૂત મિત્રો જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા તેમજ સુધારવા માટે મચ્છીનું ખાતર અપનાવી ફરી જમીનને ફળદ્રુપ બનાવીએ🌿
🍂ફાયદાઓ🍂
🔹️ જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનને પોચી રાખવામાં મદદરૂપ થાય છે.
🔸️ પાકમાં આવતા મૂળતંતુ રોગો જેવા કે સુકારો, ફૂગ અને કૃષિજન્ય રોગો સામે રક્ષણ આપે છે.
🔹️ મચ્છીના ખાતરથી મૂળનો વિકાસ ઝડપથી અને વધારે થાય છે.
🔸️ મચ્છીનું ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે.
🔹️ પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે.
🔸️ બધાજ પાક તથા બાગાયત માટે ઉપયોગી.
🔹️ વજન-૫૦ કિલો🔹️
🔸️🚚 ફ્રી હોમ ડિલિવરી કરી આપશું🔸️
...વધુ વાંચો
Sadikbhai Chorvada